સંયમી આહાર અને સ્વસ્થ જીવન

શ્રી આરોગ્ય ભારતી સંસ્થાના પ્રચારકશ્રી અવધકિશોરજી સંસ્થામાં પધારેલા. જેમણે ધોરણ 11 તથા 12 ના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન આપેલ. જેમાં દિનચર્યા, ઋતુચર્ચા, અયોગ્ય ખાનપાન, વિરુધ્ધ આહાર વગેરે બાબતો પર બાળકોને ઊંડાણપૂર્વકની સમજ આપેલ. તેમજ બાળકો દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓથી ખૂબ જ રાજીપો વ્યક્ત કરેલ.

 

news headlines