તપધર્મની યશોગાથા ગાતી અઠ્ઠાઇ તપના તપસ્વીરત્નોની ર

સંસ્થાના પદાધિકારીઓ, વાલીઓ , વિદ્યાર્થીઓની હાજરીમાં વિશાળ રથયાત્રા : જેમાં તપસ્વીઓની બગી, સોનગઢ રત્નાશ્રમનાં બેન્ડની  સૂરાવલિ તેમજ જિન શાસનનો નાદ કરતો, દેવ ગુરુની શોભા વધારતો  ભગવાન મહાવીર સ્વામીનો મહિમા ગાતો, તપધર્મની યશોગાથા ગાતો, જિન શાસનનું ગૌરવ વધારતો ભવ્યાતિભવ્ય રથ જેમાં ભગવાનશ્રી બિરાજમાન હતા.આ રથયાત્રા સોનગઢ ગામ મધ્યે નીકળેલ. ત્યારબાદ સર્વેની હાજરીમાં તપસ્વી રત્નોનું બહુમાન કરવામાં આવેલ.તેમજ તપસ્વીરત્નોને આરાધના  કરાવનાર તેમજ વૈયાવચ્ચ કરનાર તમામનું  બહુમાન કરવામાં આવેલ.

 

news headlines