AWARDED WITH CERTIFICATE

તા.05-09-2022 ના રોજ, જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણતંત્ર ,ભાવનગર આયોજિત ભાવનગર જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં, માર્ચ-2022માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવનાર શાળાઓનું સન્માન કરવામાં આવેલ. જેમાં ભાવનગર જિલ્લાની કુલ 60 શાળાઓનું સન્માન કરવામાં આવેલ.તેમાં સોનગઢ રત્નાશ્રમની શાળા શ્રી જે.કે.શાહ જુનિયર કોલેજનું  માર્ચ-2022માં 100 ટકા પરિણામ આવવા બદલ  સન્માન કરવામાં આવેલ.

 

news headlines