સાધાર્મિક વાત્સલ્ય

બાળકોનાં સંસ્કાર ઘડતરમાં પ્રથમ ફાળો એમના માતાપિતાનો. સંસ્થા સાથે જોડાયેલ બાળકોનાં માતાપિતાનો સૂચારું વ્યવહાર જળવાઈ રહે તે હેતુસર સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ તેમજ શિક્ષકમિત્રો દ્વારા રત્નાશ્રમમાં આવેલ દરેક વાલીમિત્રો સાથે  વન-ટુ-વન મિટિંગ કરેલ.

news headlines