પાઠશાળા એ જ્ઞાનની પરબ છે. નાના બાળકોમાં ઉચ્ચ પ્રકારના ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા માટેનું અનુપમ કેન્દ્ર એટલે શ્રી મહાવીર ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સોનગઢ સંચાલિત શ્રી વ્રજસ્વામી  જૈન પાઠશાળા – સમ્યગૂજ્ઞાન આત્માની ઓળખ કરાવે, સમ્યાગૂજ્ઞાન સંસારી વાસ્તવિકતાનું ભાન કરાવે, સમ્યગૂજ્ઞાન સુખ દુ:ખના સાચા કારણોનો બોધ કરાવે, સમ્યગૂજ્ઞાન કર્મના વિપકોની સાચી સમજ આપે, સમ્યગૂજ્ઞાન સત્ ચિત આનંદ માટેનો એકમાત્ર રાજમાર્ગ છે. સમ્યગૂજ્ઞાન બવોભવનાં દુ:ખમાંથી છૂટવાનો અનન્ય ઉપાય છે. આવા સુંદર મજાના ઉત્તમજ્ઞાનને ૪૦૯ બાળકો રોજ પાઠશાળામાં આવી સમ્યગૂજ્ઞાન રૂપી અમૃતરસ પીએ છે. વર્ષ દરમ્યાન થયેલ દર્શન જ્ઞાન, ચારિત્ર, તપની આરાધના નીચે મુજબ છે.
	- 
		સાંકળી આયંબિલ ૧૯૯૮
- 
		પુજ્યોની પધરામણી
	
		
			| શ્રી આચાય ભગવંતો | ઉપાધ્યાય ભગવંતો | આધુ  ભગવંતો | સાધ્વી ભગવંતો | છ’રી પલિત સંઘ | 
		
			| ૨૩ | ૬ | ૨૫૪ | ૬૩૪ | ૯ | 
	
	- 
		પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં થયેલ પ્રતિકમણ
	
		
			| દેવસી | પકિ્ખ | ચૌમાસી | જન્મ કલ્યાણક તેમન શનિવારનાદેવસી | 
		
			| ૫ | ૩ | ૧ | ૨૨ | 
	
	- 
		ત્રણ દિવસીય વાંચના શ્રેણી પવન નિશ્રા
	પ.પૂ.આ.શ્રી ભુવનભૂષણસૂરિજી.મ.સા.           પ.પૂ.આ.શ્રી નંદીભૂષણવિજયજી.મ.સા.
	શ્રી સીમંધર સ્વામી જિનાલય કીર્તિધામ          શ્રી બાભુના દેરાસર પાલીતાણા તળેટી
	- 
		યાત્રા શ્રી સિદ્ધ ગિરિરાજ તેમજ હસ્ત ગિરિની સ્પર્શના
- 
		પર્વોની આરાધના : શ્રી પર્યુંષણ મહાપર્વ, ચૈત્ર-આસો માસની નવપદ આયંબિલ ઓળી, મૌન એકાદશી, પોષદશમી, અરિહંત પ્રભુનો જન્મ કલ્યાણક
- 
		વિદ્યાર્થીઓ દ્વારા થયેલ અઠ્ઠાઈ તપની આરાધના
- 
		સેવા શ્રી ગિરિરાજ સેવા કરણ તત્પર પાલીતાણા ૩ વાર
- 
		પૂજા
	
		
			| શ્રી સ્નાત્રપૂજા | શ્રી અટ પ્રકારી પૂજા | શ્રી પંચકલ્યાણક પૂજા | શ્રી સરસ્વની પૂજા | સત્તરભેદી | અભિષેક પૂજા | 
		
			| ૩૬ | ૧૧ | ૨ | ૨ | ૦ | ૧૮ | 
	
	- 
		ત્યાગ : શ્રી ગુરુ ભગવંતો પાસેથી લીધેલ નિયમ
	દિવાળી પર્વમાં ફટાકડા ત્યાગ, આઈસ્કીમ, ચા, કોફી, ભરફ, કંદમૂળ આદિ
	
		
			| મોજા | ૩૨ | કપડા | ૬ | પાણીગરણા | ૫ | 
		
			| આસન | ૩ | ઘડા કવર | ૧૦ | સંથારીયા | ૨ | 
		
			| કામળી | ૯ | ખાદી કપડા | ૫ | બેગ | ૪ | 
	
	 
	- 
		પૂ. ગુરુ ભગવંતો દ્વારા બાળકોની મૌલિક પરીક્ષા
	(૧) પ. પૂ.આ. શ્રી મુનીચંદ્રસુરીજી મ.સા.     (૨) પ.પૂ. આ. પુણ્ય કીતિવિજયજી મ.સા.
	પ.પૂ.આ. શ્રી મહોદયસાગરસૂરીજી મ.સા.      પ.પૂ.મુ. શ્રી દષ્ઠિવાદવિજયજી મ.સા.