જીવન સંસ્કાર શ્રેણી

પૂજ્યશ્રી ભગવંતો સોનગઢ રત્નાશ્રમનાં આંગણે પગલાં કરે છે ત્યારે દરેક ધોરણના વિદ્યાર્થીઓને એમના પ્રવચન વાણીનો લાભ મળે છે.આ ઉપરાંત રત્નાશ્રમ પરિવારના દરેક સભ્યોએ  લાભ લીધેલ.  જેમાં ધર્મનો પ્રભાવ, શિક્ષણ અને ધર્મ, પરમાત્માની કૃપા, જૈન કુળના આચારો, ચાર ગતિ, દુ:ખ પાપથી આવે ઉપરાંત માનવજીવનનો સદુપયોગ તથા માનવજીવનની દુર્લભતા જેવાં વિષયો પરના એમના સંવાદોએ બાળકો સહિત સૌને રસતરબોળ કરી દીધા હતાં.

 

news headlines