આબરા કા ડાબરા છૂમંતર

વિદ્યાર્થીઓને ફક્ત પાઠ્યપુસ્તકનું શિક્ષણ ન આપતાં. મનોરંજનનું શિક્ષણ પણ આપવામાં આવે છે. જેના માટે ગુજરાતનાં શ્રેષ્ઠ જાદુગરોમાં જેમની ગણતરી થઈ રહી છે, તેવા મશહૂર જાદુગર રાજકુમારના વિવિધ જાદુનાં કરતબો બાળકો સમક્ષ રજૂ થયેલ. તેમજ બાળકોને પણ પોતાના જાદુના ખેલમાં સમાવેશ કરી બાળકોનાં રોમાંચમાં વધારો કરેલ.

 

news headlines