માતુશ્રી પાંચીબાઈ ખીમજી શાહ (ધરોડ) શ્રી જે.કે.શાહ

સંગીત શું છે ? સંગીત એક સાધના છે, આરાધના છે, સંગીત એ મેડિટેશન છે. સંગીત એ આત્મા ને પરમાત્મા સાથે જોડતી એક સુંદર અનુભતી છે.સંગીત પરના ‘સોનગઢ રત્નાશ્રમ ની આજની એક ઝલક ગાયન,વાદન અને શાસ્ત્ર પરના વાયોલીન વાદન, રાગ દર્શન, હાર્મોનિયમ વાદન, બંસરી વાદન, તાલ વાદ્ય, અભિનવ વાદન, કેશિયો, ઓર્ગન વાદન અને સંગીત શાસ્ત્ર પછીનાં સંગીત નાં વિવિધ રાગો પરના અભ્યાસ કરતા બાળકો.અહી સંગીત નું મહત્વ એ તેના વિવિધ અંગો પરના થીયરી અને પ્રેક્ટિકલ શીખવતા સંગીત શિક્ષક શ્રી રવિદાન ગઢવી, શ્રી કાર્તિક બગડિયા, શ્રી ભાવેશભાઈ ગઢવી. ’

 

news headlines