બાળકોમાં સંસ્કૃત પ્રત્યેની આત્મિયતા કેળવાય તેમજ પાયાના સંસ્કૃતને અનુભવતો થાય તે હેતુસર બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા યોજાયેલી સંસ્કૃત વિષયની પરીક્ષા તા. ૨૩.૧૧.૨૦૨૧ ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના બંને માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.
પરીક્ષા
|
વિદ્યાર્થીની સંખ્યા
|
પ્રબોધ
|
૩૭
|
પ્રારંભ
|
૯
|
પ્રવેશ
|
૧૯
|
પ્રથમા
|
૩૫
|
મધ્યમા
|
૧૨
|