શ્રી મહાવીર જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમના બાળકો દ્વારા તારીખ 29-08-૨૦૨૦ થી તારીખ 01-09-૨૦૨૦ ધોરણ 6થી10[બંને માધ્યમમાં] સાયન્સના પ્રોજેક્ટ કરાવવામાં આવ્યા હતા.દરેક બાળકોને ઝૂમ ક્લાસ દ્વારા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી અને પ્રોજેક્ટના વિષયો આપવામાં આવ્યા હતા. પ્રોજેક્ટના વિષયો આ પ્રમાણે હતા.
1) શરીરની રોગ પ્રતિકાર શક્તિ કેમ વધારવી [How To increase body immunity]
2) સૂક્ષ્મજીવો [Information about microbes]
3) પર્યાવરણ બચાવો [Save the environment]
4) સુરક્ષિત જીવન માટે નિવસન તંત્ર [ Ecosystem for sustainable Living ]
આપેલા વિષયોનો બાળકોએ ઘરે બેસીને આ પ્રોજેક્ટમાં ભાગ લઈને video અને ppt મોકલાવેલ.જેમાંથી અમુક પ્રોજેક્ટ પસંદ કરવામાં આવેલ છે . જે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ પસંદ થયા હતા તે વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે છે.
1 જૈન વિશુધ્ધ વિકાસભાઈ-6E
2 લાલન માલવ શૈલેષભાઈ -10E
૩ શાહ પાર્શ્વ સંજયભાઈ-9E
4 નિસર વિનીત તેજસભાઈ-9E
5 મહેતા સમ્યક જીજ્ઞેશભાઈ -10E