પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન રત્નાશ્રમના પટાંગણમાં બિરાજમાન શ્રી મહાવીર સ્વામી પ્રભુની આંગી નાં દર્શન અહીં નીચે આપ કરી શકશો. આ ઉપરાંત શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક (ચૌદ સ્વપ્ન)ની ભવ્યાતિભવ્ય ઉજવણી તથા અષ્ટ પ્રકારી પૂજાનું આયોજન પણ કરવામાં આવેલ. વધુ ફોટોગ્રાફ જોવા માટે આપ અહીં ક્લિક કરો.,
તા. ૧૫-૮-૨૦
તા. ૧૬-૮-૨૦
તા. ૧૭-૮-૨૦
તા. ૧૮-૮-૨૦
તા. ૧૯-૮-૨૦
તા. ૨૦-૮-૨૦
તા. ૨૧-૮-૨૦
તા. ૨૨-૮-૨૦